શ્રમિક એક્સપ્રેસ શરૂ થઈ છતાં ગુજરાતથી મજૂરો પગપાળા કેમ જઈ રહ્યા છે?
શ્રમિક એક્સપ્રેસ શરૂ થઈ છતાં ગુજરાતથી મજૂરો પગપાળા કેમ જઈ રહ્યા છે?
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન કરવામાં આવ્યું હતું.
લૉકડાઉનમાં કામ-ધંધા અનેરોજગારી બંધ થઈ જતાં રોજમદારો અને પ્રવાસી મજૂરો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.
દેશભરમાંથી મજૂરો પોતાનાં વતન તરફ પગપાળા પલાયન કરી રહ્યા છે. આ મામલે વિવાદ સર્જાતા સરકાર દ્વારા મજૂરોને વતન પરત મોકલવા માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
જોકે એમ છતાં કામદારો પગપાળા હિજરત કરી રહ્યા છે.
જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલનો રિપોર્ટ.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો