ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે ઘર્ષણ શા માટે થયું?
ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે ઘર્ષણ શા માટે થયું?
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું તેવી ખબર સમાચાર માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારતસ્થિત સિક્કિમમાં આ ઘર્ષણ થયું હોવાની વાત છે.
ભારતનો દાવો છે કે સિક્કિમ સરહદે ચીનના સૈનિકો ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. જોકે, ચીને આ દાવાને નકાર્યો હતો અને કહ્યું હતું કે ભારત તેમની સીમામાં ઘૂસવાના પ્રયાસો કરી રહ્યું છે.
આવી જ ઘટના લદ્દાખ સરહદ પર પણ ઘટી હતી. આ સમગ્ર મામલો શું છે એ જાણવા માટે જુઓ બીબીસીનો આ ખાસ અહેવાલ.

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો